રાજેશ ધામેલિયા લિખિત
‘ગૌરવવંતાં પથદર્શકો’ પુસ્તક વિમોચન અને સન્માન સમારોહ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો
પુસ્તકની વિશેષતાઓ :
સફળતા ઝંખતા વાચકોને સાચો રાહ દર્શાવતુંં પ્રેરક પુસ્તક.
સફળતાનાં શિખરો સર કર્યાં પછી પણ નમ્રતાભર્યું જીવન જીવનાર મહાનુભાવોની સફળતાનું રહસ્ય દર્શાવતું પુસ્તક.
દરેક ઘરમાં વસાવવા જેવું અદ્ભુત પુસ્તક.
પુસ્તક મેળવવા માટે :
આપનું પિનકોડ નંબર સાથેનું પૂરું સરનામું મો.નં. 9825492499 પર મોકલીને પુસ્તક મંગાવી શકો છો.
મોટી સંખ્યામાં પુસ્તક ખરીદનારને ખાસ વળતર આપવામાં આવશે.
કિંમત : 150